"આનંદની સફર!"Jun 5, 20191 min read______________Updated: Jun 20, 2019"આનંદ તો એ રહી જાણે કે,મારી સફળતા પાછળ બીજાની પણ,નિસ્ફળતા હોય છે!"Raj Thoriya(આનંદ)
_________________________"જયારે જયારે તમને એવુ લાગે કે જીંદગી મા ટેકો આપનાર ની જરૂર છે!" "ત્યારે સમજવુ કે કોઇ તમારા માટે આવી રહ્યુ છે!" raj thoriya(આનંદ!)
_________________________"જયારે જીંદગી તમને વધારે ભેટ આપી જાય છે!" "ત્યારે સંતુલન બનાવવુ એ તત્વજ્ઞાનમા સમાય છે!" raj thoriya(આનંદ!)
_____________________"જો તમારી પાસે નકારાત્મક વિચારો નથી, તો સફળતાની સફર આવે કયાંથી?" Raj Thoriya(આનંદ!)