"આનંદની સફર!"Jun 16, 20191 min read_____________________"જો તમારી પાસે નકારાત્મક વિચારો નથી,તો સફળતાની સફર આવે કયાંથી?"Raj Thoriya(આનંદ!)
_________________________"જયારે જયારે તમને એવુ લાગે કે જીંદગી મા ટેકો આપનાર ની જરૂર છે!" "ત્યારે સમજવુ કે કોઇ તમારા માટે આવી રહ્યુ છે!" raj thoriya(આનંદ!)
_________________________"જયારે જીંદગી તમને વધારે ભેટ આપી જાય છે!" "ત્યારે સંતુલન બનાવવુ એ તત્વજ્ઞાનમા સમાય છે!" raj thoriya(આનંદ!)
_________________"વાતો ના કોઇ તોલ નથી સાહેબ!" "બોલનાર ને કોઇ મોલ નથી સાહેબ!" "સરળતા લાવવી પણ સગવળ નથી ને સાહેબ!" Raj Thoriya(આનંદ!)